નેતા યુવરાજસિંહે ૪૮ વૃક્ષો ઉછેરવા વૃક્ષા રોપણનો કાર્યક્રમ ઉજવ્યો

766
bvn1892017-3.jpg

ભાવનગર મહાનગર પાલિકાના ઉત્તર સરદારનગર વોર્ડ વિસ્તારમાં વોર્ડના જાગૃત નગરસેવક અને નેતા અવા યુવરાજસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણીના જન્મ દિવસે ૪૮ જેટલા વૃક્ષો વાવ્યાનો કાર્યક્રમ સફળતા પુર્વક કરાયો જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, નગરસેવિકાઓ ઉર્મિલાબેન ભાલ, શિતલબેન પરમાર, ડી.ડી.ગોહિલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

Previous articleરાજુલા તાલુકા પંચાયતની કચેરીનું રીનોવેશન કરવા માંગ
Next articleતળાજા એસ.ટી. બસ સ્ટેન્ડનું ર કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે