નવરાત્રિના શણગારની ઝલક

720
bvn1892017-7.jpg

નવલા નોરતા આડે ગણતરીના દાડા બાકી રહ્યાં છે ત્યારે નોરતા અન્વયે અનેક સામગ્રીઓ બજારમાં વેચાણ અર્થે આવી છે. અગરબત્તી, ધુપ, પૂજા-સામગ્રીથી લઈને શણગાર બજારમાં સોળે કળાએ ખીલ્યો છે.

Previous articleરેલ્વે ટર્મીનસ ખાતે જાહેર સ્વચ્છતા અભિયાન
Next articleમોદીના જન્મદિને ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ કરાયું