મૃતકોની શાંતિ અર્થે પાલીતાણામાં મૌન રેલી

725
bvn932018-11.jpg

રંઘોળા નજીક થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની શાંતિ અર્પે આજે પાલીતાણા ખાતે મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડ ઉપરાંત રાજકિય આગેવાનો, વિહિપ આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

Previous articleલોલીયાણા સીમમાં નર્મદા કેનાલમાંથી મળેલ લાશનો બીજો આરોપી ઝડપાયો
Next articleઆશાવર્કર મહિલાએ કચેરીમાં પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચક્ચાર મચી