શિશુવીહાર સંસ્થાનું સન્માન

925
bvn2232018-9.jpg

મુંબઈ સ્થિત શાંતિલાલ મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અશકતાશ્રમ ડાકોર ખાતે યોજાએલ સમારંભમાં ગુજરાતની અગ્રગણ્ય રપ સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રવૃતિઓને બિરદાવવામાં આવી. ઉષાબહેન ચંદ્રવદનભાઈ શાહ દ્વારા આ પ્રસંગે શિશુવિહારની માનવ સેવા પ્રવૃતિઓને બિરદાવતા રૂા. પ૦,૦૦૦ તથા પ્રશસ્તી પત્ર એનાયત કરવામાં આવેલ. શિશુવિહાર સંસ્થા વતી ઈન્દાબહેન માનભાઈ ભટ્ટે સન્માન સ્વીકારી ભાવનગરની સેવા સુવાસને ગૌરવ અપાવ્યું છે. 

Previous articleપ્રોહીબીશન ગુન્હામાં ફરાર ફુલસરનો શખ્સ ઝડપાયો
Next articleવર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ