અમરેલી જિલ્લા બાલ ભવન ખાતે બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ યોજાયો હતો

580
અમરેલી જિલ્લા બાલ ભવન ખાતે બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ યોજાયો પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોશી ની અધ્યક્ષતા માં  બાલ ભવન ખાતે બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ. માં નવોદિત કલાકારો ને પ્લેટફોમ પૂરું પાડી સુંદર અભિગમ સાથે કલા સાહિત્ય નો અમૂલ્ય વારસો જાળવી રાખવા બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ માં નવોદિત કલાકારો પોતા માં રહેલ ટેલેન્ટ ને ઉજાગર કરી શકે અને લોક ભોગ્ય બનાવી શકે તેવા સુંદર ઉદેશ સાથે બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ માં અનેક નવોદિત કલાકારો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
પાંચ વર્ષ પૂર્વે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણા એ શરૂ કરાયેલ સંસ્થા માં દૈનિક અસંખ્ય કલા ના સાધક વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
Previous articleઅમરેલી શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલ ખાતે સ્ટુડેન્ટ ક્લબ દ્વારા કબલ એન્ડ મલ્ટી કલબ એક્ટિવિટી -૨૦૧૯ સેલીબ્રેશન યોજાયું
Next articleદામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ડો સયેદ ના મોહમદ બુરહાનુદીન ની ૧૦૯ મી સાલેગીરા નું ભવ્ય પ્રોસેશન ઝુલુસ શહેર ની મુખ્ય બજારો માં ફર્યું