દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ડો સયેદ ના મોહમદ બુરહાનુદીન ની ૧૦૯ મી સાલેગીરા નું ભવ્ય પ્રોસેશન ઝુલુસ શહેર ની મુખ્ય બજારો માં ફર્યું

488

દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ડો સયેદ ના મોહમદ બુરહાનુદીન સાહેબ ની ૧૦૯ મી સાલેગીરા નું ભવ્ય પ્રોસેશન ઝુલુસ નીકળ્યું દામનગર શહેર ની દાઉદી વ્હોરા સમાજ ની મસ્જિદ થી બેન્ડવાજા સાથે રાષ્ટ્રીય ધ્વજ સાથે નીકળેલ પ્રોસેશન ઝુલુસ શહેર ની મુખ્ય બજાર માં મહિલા ઓ વૃદ્ધો બાળકો અને યુવાનો ની વિશાળ હાજરી માં બપોર પછી ૪-૦૦ કલાકે લુહાર શેરી થી પ્રસ્થાન થઈ શહેર ની મુખ્ય બજાર થઈ સરદાર ચોક થઈ દાઉદી વ્હોરા સમાજ ના જુમાત ખાને વિસર્જન થયું હતું ધ્યાનાકર્ષક ઝુલુસ શહેર માં સુંદર બેન્ડવાજા ની સુરાવલી સાથે નીકળ્યું હતું

Previous articleઅમરેલી જિલ્લા બાલ ભવન ખાતે બાલ સાહિત્ય સેતુ કાર્યક્રમ યોજાયો હતો
Next articleનંદકુવરબા મહિલા કોલેજ નો 11મો એન્યુઅલ ડે રંગોલી પાર્ક ખાતે યોજાયો