વેપારીઓને પક્ષીઓ માટે માળા, કુંડાનું વિતરણ

724
bvn2832018-1.jpg

રામનવમી નિમિત્તે એમ.જી. રોડ વેપારી ભાઈઓની ઉપસ્થિતિમાં વિનામુલ્યે પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ મેયર નિમુબેન બ્રાહ્મણીયા, ડે. મેયર માનભા મોરી, ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ઉપપ્રમુખ સંજયભાઈ વેગડ, એસબીઆઈ બ્રાંચ મેનેજર શિવાનીબેન, સા. કાર્યકર કિરણબા ચુડાસમા, સ્ટુ- પ્રેસીડેન્ટ ઓમભાઈ મિતરાજસિંહ ચુડાસમા સેન્સ જજ જનકભાઈ પંડયા, ચંદુભા ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ. 

Previous articleગાડા માર્ગથી પણ બદતર હાલતમાં વઢેરાથી ચિત્રાસર સ્ટેટ હાઈ-વે
Next articleદેખાય એમ ન હોવા છતા અનુભવી શકાય એવું શું ?