દલીત સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવ્યું

729
bvn2832018-13.jpg

તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એક્ટમાં ફેરફાર કરી આ કલમ હેઠળ આરોપીની તત્કાલ ધરપકડ ન કરવા હુકમ કર્યો છે. આ બાબતને લઈને દલિત ખફા થયા છે તથા જુની કલમ હેઠળની જોગવાઈ યથાવત રાખવાની માંગ સાથે ભાવનગર દલિત સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. 

Previous articleજાહેર સ્થળોએ પોલીસે પગપાળા પેટ્રોલીંગ કર્યુ
Next articleગુજરાત રાજ્ય હજ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે મળી