ચોકના હનુમાનજી મંદિરે મારૂતી યાગનું આયોજન કરવામાં આવ્યું

718
guj142018-.jpg

આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે રાજુલાના ખાંભા ખાતે મારૂતી યાગનું આયોજન થયેલ તેમાં યજમાન પર જયભાઈ ગોરડીયા, મનહરભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ શિયાળ તથા યોગેશ વાઘેલાએ આ હવનમાં લાભ લીધેલ તથા વેપારી એસોસીએશનએ ખાસ હાજરી આપેલ આ યજ્ઞને સફળ બનાવવા લાલભાઈ પુજારીએ ભારે જહેમત ઉઠાવી હતી. બપોરે બટુક ભોજન પણ કરાવેલ.

Previous articleજમીન સંપાદન મામલે કોંગ્રેસ દ્વારા આવેદન
Next articleડીસ્ટ્રીકટ હેલ્થ મિશનની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ