વરતેજ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીના બે મજુર ટાંકામાં પડ્યા

892
bvn2182017-7.jpg

શહેર નજીકના વરતેજ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં બે મજુરો અકસ્માતે ટાંકામાં પડી જતા સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ જીઆઈડીસીમાં આવેલ ફાઈન રીફાઈનરીમાં કામ કરતા જીનુરઅલી વજીરઅલી સૈયદ અને મીલન શૈલેન્દ્ર અગ્રવાલ નામના બે મજુરો અકસ્માતે ફેક્ટરીના ટાંકામાં પડી જતા બન્નેને ટાંકામાંથી બહાર કાઢી ૧૦૮ સેવા દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Previous articleબોટાદ ખાતે ભાજપના નિરીક્ષકો સામે કોળી સમાજે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ
Next articleસિહોરમાં વિકાસ ગાંડો થયોના પોસ્ટરો લાગ્યા