બાબાસાહેબની જન્મ જયંતિએ મૂર્તિને રંગરોગાન 

1242
gandhi1242018-2.jpg

રાજકારણી મત માટે કંઈ પણ કરી શકે છે. દલીતોના પ્રશ્ને હમણા ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પહેલાં વિધાનસભા સામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુર્તિની યાદ પણ તંત્રને આવતાં રંગરોગાન શરૂ કર્યું હતું. આખો દિવસ મુર્તિનું રંગરોગાન ચાલ્યું હતું. ૧૪ મીએ જન્મજયંતિ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરની મુર્તિ આગળ અનેકવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવેલા છે. 

Previous article ભેળસેળ કરતાં કે અખાદ્ય પદાર્થ વેચતા કોઈ ચમરબંધીને છોડાશે નહી : મનુભાઈ પટેલ
Next articleરવિવારથી ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-મેમો અપાશે