મસમોટો વાહનોનો કાફલો બંદોબસ્તમાં જોડાશ

271

સોમવારે ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત જાળવવા માટે ભાવનગર ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પોલીસ કુમકો મંગાવવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની ટીમો પણ આવી ચુકી છે ત્યારે ભાવનગરમાં બંદોબસ્ત માટે વજ્ર સહિતના પોલીસનો મસમોટો વાહનોનો કાફલો જોડાશે.

Previous articleભગવાન જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ કરાઈ
Next articleપોલીસ જવાનોને રથયાત્રાના બંદોબસ્તની સ્કીમ સમજાવતા એસ.પી. જયપાલસિંહ