ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ

1011
bvn1342018-10.jpg

શહેરના ભરતનગર કૌશલ્યાપાર્ક ખાતે વકાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ કૃષ્ણ જન્મ ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવ્યો હતો. જેમાં પૌરાણિક રીતીરીવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન બળદગાડામાં કાઢવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહમાં વકાણી પરિવાર તેમજ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleનારી ગામે વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ અંગે દબાણો દુર કરવા તજવીજ
Next article૧ર ગામના ખેડૂતોએ ઘોઘા ખાતે પ્રતિક ધરણા યોજ્યા