અંબાજીમાં બસ પર મધરાતે પથ્થરમારો કરી લૂંટફાટનો કરાયો પ્રયાસ

714
gandhi25422018-3.jpg

ગુજરાતમાં મજબૂત સુરક્ષાના દાવા વચ્ચે અંબાજી જતી બસ પર મધરાતે પત્થરમારો કરીને લૂંટફાટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 
જો કે આ પત્થરમારામાં એક પત્થર ડ્રાઈવરને વાગતા, તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પરિણામે લક્ઝરી બસ રોડ પાસેના ખાડામાં ખાબકી હતી. જેને પગલે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

Previous articleસરકારનો ફતવો, ભાડુઆત ગરીબોને RTEનો લાભ નહીં
Next article૭ વર્ષ જૂની જંત્રીની વિસંગતિઓ શોધવા સર્વે