PM મોદીએ મા આશાપુરાના દર્શન કર્યા…

766
guj28112017-1.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શરૂઆત કરતાં પહેલા નલિયાથી સીધા માતાના મઢ પહોંચ્યા હતા. ત્યાં મા આશાપુરાના દર્શન કરીને માતાજીની આરતી ઉતારી હતી.

Previous article ગુજરાત ચૂંટણી : ભારે સસ્પેન્સ વચ્ચે ભાજપ-કોંગ્રેસે અંતિમ યાદી જાહેર કરી
Next articleજીએસટી પસાર કર્યા બાદ સરકારે પલટી મારી હતી : આનંદ શર્મા