રાજુલાના ગાયત્રી મંદિરનો ૩પમો પાટોત્સવ

677
guj2642018-4.jpg

રાજુલાના સુપ્રસિધ્ધ ગાયત્રી મંદિરે ૩પમો પાટોત્સવ યોજાયો. જેમાં ર૪ કુંડી મહાગાયત્રી યજ્ઞ, મહાપૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે હજારોની સંખ્યામાં ગાયત્રી ભકતોએ ભવ્ય મહોત્સવનો ભજન યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Previous articleઆંબળી ગામે નર્મદા પાઈપલાઈનનું કામ શરૂ કરવાની માંગ સાથે ધરણા
Next articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની કરાયેલી ઉજવણી