એચઆઈવી ગ્રસ્ત બાળકોને મીઠાઇ, કપડાનુ વિતરણ

645
gandhi18102017-6.jpg

અંધકારમાંથી પ્રકાશનુપર્વ એટલે દિવાળી. પ્રકાશના પર્વમાં અંધકારમા જીવન જીવતા બાળકોનો તહેવાર પણ પ્રકાશમય બને તે માટે ગાંધીનગરના એટીવીટી સેન્ટર દ્વારા એચઆઇવી ગ્રસ્ત બાળકોને એક મીઠાઇનુ બોક્ષ, ફટાકડા અને કપડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ડૉ. શશી મુન્દ્રાએ હાજર રહીને બાળકોને દિવાળીની કીટ આપી ઉદાસ ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયાસ કરાયો હતો. 

Previous article પાટીદાર સામેના ૨૨૩ કેસોમાં કોઇ કાર્યવાહી ન કરવાનો સરકારનો નિર્ણય
Next article જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કરાયુ