મૃતકોને નંદકુંવરબા કોલેજ દ્વારા સ્મરણાજલી

1026
bvn1322018-12.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ (દેવરાજનગર) દ્વારા તાજેતરમાં ભાવનગર જીલ્લાના રંઘોળા ખાતે અકસ્માતમાં મૃત્યુ પામનારને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. પરમપૂજ્ય આત્માનંદજી સરસ્વતીજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં મૃત્યુ પામનારની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યુ હતું. અને મૃત્યુ પામનારના પરિવારને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
 

Previous articleકુંઢેલી ગામે શ્રધ્ધાંજલિ સભા સાથે રામદરબાર
Next articleરાજુલા-મહુવા એસ.ટી. બસ શરૂ કરવા માંગણી