યુવાનના મોતની નિષ્પક્ષ તપાસની માંગ

959
bvn552018-1.jpg

પાલિતાણા તાલુકાના હત્ગીરી જાળીયા ખાતે રહેતા ગોરધનભાઈ ઠાકરશીભાઈ ખાનપરાનું ગત તા. ૮ એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયેલ જેની આજ સુધી હજુ ક્રોઈ કડી મળેલ નથી જેનાં કારણે મૃતકનો પરિવાર ભાંગી પડેલ હોય ત્યારે આ બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવા તળાજા ઓમકારા યુવા ગૃપ તથા મામા મિત્ર મંડળના સભ્યો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Previous articleવડેરામાં તળાવ ઉંડુ ઉતારવાનું ખાતમુર્હુત
Next articleજળ અભિયાનના કામોની મુલાકાતે મંત્રી વિભાવરીબેન