ગારિયાધારમાં દિનદયાળ જયંતિ ઉજવાઈ

748
bvn2692017-6.jpg

ગારિયાધાર શહેર ખાતે પંડીત દિનદયાળજી ઉપાધ્યાયની ૧૦૧મી જન્મજયંતિની ઉજવણી કરી જેમાં દિનદયાળજીને પુષ્પ અર્પણ કરેલ તેમજ તેના જીવન પ્રસંગો રજૂ કરેલ. જેમાં ગારિયાધાર વિધાનસભા વિસ્તારક ભરત મોણપરા, તાલુકા ભાજપ પ્રમુખ વી.ડી. સોરઠીયા, પૂર્વ પ્રમુખ બટુકભાઈ મકવાણા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ગેમલભાઈ રાઠોડ, વિક્રમસિંહ ગોહિલ, નિલેશ રાઠોડ, સંજયભાઈ કંટારિયા, અલ્પેશ નથવાણી સહિત ઉપસ્થિત રહેલ.

Previous articleમહુવાના કાટીકડા ગામે સંજીવની આશ્રમે ર થી ૧૦ ઓક્ટોબરે વિષ્ણુયાગનું આયોજન
Next articleબ્રહ્માકુમારીઝ દ્વારા દેવીઓની ચૈતન્ય ઝાંખી