દિલ્હી ખાતે ભારતના ૧૦૦ વિક્રમ ધારકોને અપાશે એવોર્ડ

1097
bhav24102017-5.jpg

તા. ૧ર નવેમ્બરના રોજ દિલ્હીના શીરીફોર્ટ ઓડીટોરીયમ ખાતે ભારતભરમાંથી ૧૦૦ જેટલા રેકોર્ડ ધારકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાની પણ પસંદગી કરવામાં આવી છે. અજય જાડેજા દ્વારા અકસ્માતને લગતી તસ્વીરોના કારણે ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં ર૦૧૪માં નામ નોંધાયું હતું. આ સિવાય લીમકાબુક સહિત ૭ જેટલા રેકોર્ડ તેમના નામે છે. દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મિડીયા પણ હાજર રહેનાર છે. 

Previous article મહેન્દ્રસિંહ સરવૈયાનું સન્માન
Next article આજે લાભપાંચમ : બજારો ધમધમતી થશે