હિંમતનગરમાં આદશૅ આચારસહિતાનો ભંગ

897
guj27102017-5.jpg

હિંમતનગર સહિત સમગ્ર રાજય માં ગઈકાલે તા.ર૪ મી ના રોજ સાંજ થી ચુંટણી પંચ ધ્વારા આચારસંહિતા લગાડી દેવામાં આવી છે. ત્યારે હિંમતનગર શહેર માં ઠેરઠેર રાજકીય પક્ષો ના હોડીગસ દુર કરવામાં ન આવતા તંત્ર ધ્વારા આચારસંહિતા નો છેડેચોક ભંગ કરવામાં આવી રહયો છે.  

Previous articleરાજુલા નાગેશ્રીની સિન્ટેક્ષ કંપનીમાં થયેલ યુવતિના મોત સંદર્ભે ફરી આંદોલન શરૂ
Next articleઆદર્શ આચારસંહિતાના અમલ અંગે નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ