સ્વામિ નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબીની સેવાથી રાજયપાલ ઓ.પી.કોહલી પ્રભાવિત

815
guj29102017-7.jpg

ઉમરાળાના ટીબી ખાતે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની સેવાથી પ્રભાવિત ગુજરાત રાજ્યના રાજયપાલ ઓ.પી.કોહલી તરફથી અનુદાન સ્વામી નિર્દોષાનંદ આરોગ્ય ધામની તબીબી સેવા અને અતિ અદ્યતન સુવિધા ધરાવતી સંસ્થા દ્વારા દર્દી નારાયણની સેવાથી ગદગદિત રાજયપાલ ઓ.પી. કોહલી તા ૨૬/૧૦ ના રોજ કુંડળધામ સાગર મહોત્સવ પુર્ણાહુતી પ્રસંગે પધારતા રાજયપાલ ઓ.પી. કોહલીએ વિડીયો પ્રોજેકટ દ્વારા સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની માનવ સેવા નિહાળી ખૂબ સરાહનીય વ્યવસ્થા હોવાનું જણાવ્યુ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની સુવિધા સેવા સંકુલ અને તબીબી ટ્રસ્ટીઓની અદભુત દુરંદેશી દર્દીઓના દર્દ દૂર કરવાના વંદનીય કાર્યની સરાહના કરી સંસ્થાના પ્રમુખ ખીમજીભાઈ દેવાણીને રૂપિયા પાંચ લાખનું અનુદાનનો ચેક અર્પણ કરેલ.
ઉમરાળાના ટીબી ખાતે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની સેવાથી ગદગદિત રાજ્યપાલ ઓ. પી. કોહલી કુંડળધામ સાગરકથા મહોત્સવ પુર્ણાહુતી પ્રસંગે પધારેલ  વિડીયો પ્રોજેકટ દ્વારા ઉમરાળાના ટીબી ખાતે ચાલતી  સ્વામી નિર્દોષાનંદ આરોગ્ય ધામની સેવાથી ગદગદિત થયા સંસ્થાની નિષ્ઠા સેવા દર્દી નારાયણને મળતી અતિ અદ્યતન સુવિધા સંસ્થા દ્વારા આરોગ્ય પ્રવૃત્તિ સહિતની બાબતોની ખૂબ સારી નોધ લઇ સર્વત્ર હોસ્પિટલ સંકુલ સ્ટાફ ટ્રસ્ટીઓની સરાહના કરી હતી.

Previous articleભરવાડ સમાજના શિક્ષણ રથનું દામનગરમાં ભવ્ય સ્વાગત કરાયું
Next articleદામનગરમાં સત્સંગી જીવન પારાયણ, શાકોત્સવનો પ્રારંભ