જવાનોએ બગદાણામાં પ્રસાદ લીધો

622
bvn1152017-3.jpg

વિધાનસભા ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ભાવનગર આવેલા સીઆરપીએફના જવાનો વિવિધ તાલુકાઓમાં ફરી રહ્યાં છે ત્યારે આજે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે પહોંચ્યા હતા. જ્યાં જવાનોએ બજરંગદાસબાપાના દર્શન કરીને પંગતમાં બેસી ભોજન પ્રસાદ લીધો હતો. 

Previous articleજીમ્નેસ્ટીક સ્પર્ધામાં ચેમ્પિયન
Next articleસભ્યપદ બચાવવા રજાના દિવસે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ