કાશી વિશ્વનાથ મંદિરે સમાધી પૂજન

812
bvn17112017-6.jpg

ભાવનગર નવાપરા સ્થિત ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે પૂ.દરિયાનાથબાપુની પૂણ્યતિથિ ભાવ અને શ્રધ્ધાભેર ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે સમાધિપૂજન બાદ સ્થાપિત દેવતાઓનું પૂજન અને સત્સંગ તથા મહાપ્રસાદ વિતરણ કરવામાં આવેલ જેનો ભાવિકોએ મોટીસંખ્યામાં લાભ લીધો હતો.

Previous articleગઢુલા ગામે દુકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
Next articleબિયર ભરેલી કાર સાથે એક ઝડપાયો : એક ફરાર