રાજુલા-જાફરાબાદ NSUI દ્વારા મિટીંગ યોજાઈ

676
guj21112017-1.jpg

રાજુલા-જાફરાબાદ પંથકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુલા ખાતે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિત ૯૮ વિધાનસભા ચૂંટણી અન્વયે રાજુલા-જાફરાબાદ તાલુકાના એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયાની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષી કામગીરીને લઈને મિટીંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા મંત્રી રોહન ગોસ્વામી, રાહુલ ધાખડા, યોગેશ ગોસ્વામી, રમેશ લાખણોત્રા, દિગ્વિજય વરૂ, પૃથ્વી વરૂ, ભગીરથ ધાખડા, યુવરાજ, જય સહિત મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleદામનગરના ગૌસેવકોએ સર્જરી દ્વારા ગાયને નવજીવન બક્ષ્યું
Next articleસુરક્ષા તંત્રની ફ્લેગમાર્ચ