પાટોત્સવ નિમિત્તે સાંઈમંદિરે ઝળહળાટ

731
bvn2122017-9.jpg

શહેરના મેઘાણીસર્કલ સ્થિત સાંઈબાબા મંદિરે આવતીકાલ શનિવારથી ત્રિ-દિવસીય પાટોત્સવનું આયોજન કરાયું છે. જે નિમિત્તે મંદિરે રંગરોશનીથી ઝળહળાટ કરવામાં આવ્યું છે. સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પાટોત્સવ નિમિત્તે દિવસભરના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોમવારે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.

Previous articleક્ષત્રિય-પાટીદાર સમાજે એક મંચ પર આવી રોષ ઠાલવ્યો
Next articleમહેસાણામાં નીતિન પટેલ સામે ૩૩ ઉમેદવાર રહેશે