આર્ટ ઓફ લીવીંગ દ્વારા હેપ્પીનેશ કાર્યક્રમ યોજાશે

623
gandhi20-12-2017-1.jpg

આર્ટ ઓફ લીવીંગ ગાંધીનગર ચેપ્ટરના સંયોજક શૈલેષભાઈ પંડયા અને ભુલાભાઈ કડિયા દ્વારા આગામી તા. ૨૩મીથી ૨૫ ડિસેમ્બર દરમિયાન સાંજે ૫થી ૮ઃ૩૦ વાગે, ત્રિ દિવસીય હેપ્પીનેશ કાર્યક્રમનું મેઘ મલ્હારના ૮મા માળે,આયોજન કરવામાં આવ્યું છે. 
કોર્ષમાં ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. શિબિરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ અને મનોરંજક રમતોનો સમાવેશ કરાયો છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ૯૯૯૮૮૬૫૯૯૯ પર સંપર્ક કરવા માટે જણાવાયુ છે. 

Previous article બ્રહ્મવિકાસ આયોગની રચના માટે ૨૬ જાન્યુ.થી આંદોલન
Next article રાજ્યસભાના ૪ સભ્યોની મુદત બીજી એપ્રિલે પુરી