ફી નિયમન મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદન

592
bhav5-1-2018-5.jpg

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેને હાઈકોર્ટ દ્વારા પણ બંધારણીય મંજુરી આપવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ઘડાયેલા આ કાયદાની શાળાઓ પાસે કડકપણે અમલવારી કરાવવાની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.                                                

Previous article શહેરમાં સ્વાસ્થ્યવર્ધક પોપટાની ધીંગી આવક
Next article પૂ.બાપાની પૂણ્યતિથિ નિમિત્તે આજે બગદાણામાં ઉમટશે હજારો ભાવિકો