સ્વા.ગુરૂકુળમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

698
bvn2812018-27.jpg

સ્વામીનારાયણ ગુરૂકુળ-સરદારનગર ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંચાલક કે.પી. સ્વામીની ઉપસ્થિતિમાં કરાઈ હતી. જેમાં ધ્વજવંદન બાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

Previous articleમહુવા ખાતે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
Next articleજિલ્લા કક્ષાના ગણતંત્ર દિનની વલભીપુર ખાતે ઉજવણી