ગૌભક્તો ગૌ માતાની વ્હારે

622
bvn2122018-8.jpg

શહેરના દેવરાજનગર પાસે જાહેર માર્ગ પર કોઈ અજાણ્યા વાહને ગાયને અડફેટે લઈ ઈજા પહોચાડી નાસી છુટતા સ્થાનિક સેવાભાવીઓ તથા ગૌ પ્રેમીઓ ઈજાગ્રસ્ત ગૌ મૈયાને બચાવવા દોડી આવ્યા હતા જ્યા પ્રાથમિક સારવાર આપી ઈજાગ્રસ્ત ગાયને ગૌશાળામાં લઈ જવાઈ હતી.

Previous articleરેડક્રોસ સોસાયટીને રાજ્યપાલનાં હસ્તે પાંચ એવોર્ડ એનાયત થયા
Next articleયુથ હોસ્ટેલ દ્વારા શિયાળ બેટનો ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો