નર્મદા રથનું આગેવાનો દ્વારા સ્વાગત

716
bvn1782017-8.jpg

મા નર્મદા રથ મહોત્સવ કાર્યક્રમ વેળા નગરસેવકો, નગરસેવિકાઓ કોર્પોરેટર ભાઈઓ અને આમ જનતાના લોકો દ્વારા રથયાત્રાનું પૂજા પઠન કરી આરતી ઉતારી હતી. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, કમિશ્નર કોઠારી, દિવ્યાબેન વ્યાસ, બીનાબા રાયજાદા, ગીતાબેન બારૈયા વિગેરે નજરે પડે છે.

Previous articleકરચલીયાપરામાં નર્મદા રથનું સ્વાગત
Next articleચિત્રા-ફુલસર સેવા સેતુ કાર્યક્રમ