દેવીપૂજક સંઘ દ્વારા સભા યોજાઈ

682
bvn1782017-11.jpg

વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા દેવીપૂજક સમાજને એસ.ટી. અનામત તળે સમાવેશ કરવાની માંગ સાથે આજરોજ બોરતળાવ બાલવાટીકા સ્થિત તખ્તસિંહજી હોલ ખાતે સમાજની સભા યોજી હતી. જેમાં દે.પૂ. સંઘના પ્રમુખ રૂપસંગ ભરભીડીયાએ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાંથી દે.પૂ. સમાજ દ્વારા ૧ લાખ પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવશે. જેમાં એસ.ટી. અનામત તળે આવરી લેવાની માંગ કરાશે. આ  પ્રસંગે પ્રમુખ ફરજીયાત શિક્ષણ, વ્યસનમુક્તિ, કુરીવાજોનો ત્યાગ વગેરે મુદ્દા પર ભાર મુક્યો હતો.  

Previous articleચિત્રા-ફુલસર સેવા સેતુ કાર્યક્રમ
Next articleનવરાત્રિ રાસગરબા કાર્યક્રમ યોજાયો