હોસ્પિટલ સ્ટાફનો ધાર્મિક પ્રવાસ યોજાયો

1631
guj18920417-5.jpg

ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદ આરોગ્ય ધામની તબીબી સેવા અને કરોડો રૂપિયાનું દાન કરતા દાતાઓ અને તબીબોની દુરંદેશી ખૂબ ઉચ્ચત્તર કર્યો માટે જાણીતી છે. માનસિક તણાવમાંથી મુક્ત રહે નિરામય આરોગ્ય માટે દર્દીઓ અને સ્ટાફની ખુબ ચીવટ રાખતા તબીબો સમગ્ર સ્ટાફ સાથે દર વર્ષે પ્રવાસનું આયોજન કરે છે. તાજેતરમાં તા.૧ર-૯ના રોજ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના ટ્રસ્ટી અને તબીબ સ્ટાફ સહિત ધાર્મિક સ્થળોના પ્રવાસે કાગવડ ખોડલધામ પરબવાવ વીરપુર જલારામના સહિત અનેકો સ્થળો હોસ્પિટલ સ્ટાફ અને ટ્રસ્ટીનો પ્રવાસ ભગવાન ધનવંતરીના ડો.નટુભાઈ રાજપરા, ટ્રસ્ટી બી.એલ. રાજપરા સહિત ટીંબી સ્વામી નિર્દોષાનંદ આરોગ્ય ધામ સ્ટાફનો ધાર્મિક સ્થળોનો પ્રવાસ.

Previous articleરાજુલાના કોળી અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનને શુભેચ્છા
Next articleઅમરેલીમાં મોદીના કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા વિરોધ