અર્હમ ગ્રુપ દ્વારા જીવ સેવાનું સદ્દકાર્ય કર્યુ

681
bvn532018-11.jpg

પર્યાવરણ અને અબોલ પશુ-પંખીઓ માટે નિઃસ્વાર્થ ભાવે સેવારત અર્હમ ગ્રુપ દ્વારા ઉનાળાના પ્રારંભે જીવ સેવાનું પ્રેરણાદાયી સદ્દકાર્ય કરી સાંપ્રત સમાજને રાહ ચિંધ્યો છે. જૈન શાસન સમ્રાટ શ્રદે નમ્ર મુનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ-ભાવનગર દ્વારા છેલ્લા ૧ વર્ષથી પ્રકૃતિના પરમદૂત એવા મૂક પશુ-પંખીઓ માટે સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. 

Previous articleપીપાવાવ પોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાઓમાં વ્યાપક છીંડા : સાંસદ કાછડીયા
Next articleવલ્લભીપુર નજીક નર્મદા કેનાલમાંથી મળેલ હત્યા કરેલી લાશમાં પોલીસે એકને ઝડપ્યો