પી.એન.આર. દ્વારા નેશનલ કોન્ફરન્સ

710
bvn1322018-8.jpg

પી.એન.આર. સોસાયટીના બાળકો માટે સર્વ શ્રેષ્ઠ આધુનિક સારવાર સચોટ નિદાન થઈ શકે તે માટે અથ્યાધુનિક મશીન વસાવવામાં આવ્યુ છે. જેના ઉપયોગ થકી સમગ્ર કાર્યવાહી સરળ બનશે આ અંગે નટરાજ કોલેજ ખાતે નેશનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી છે.    

Previous articleવિકટર ગ્રા.પં.નાં ઉપસરપંચે સંભાળ્યો
Next articleઘટતું જતું દિકરી જન્મનું પ્રમાણ અને કુપોષણ સમાજ માટે ચિંતાનો વિષય : વિભાવરીબેન દવે