મોકળીયાળી ખોડીયાર મંદિરે મહાપ્રસાદ

1351
guj642018-1.jpg

તાલુકાના ‘તાવેડા’ગામના ‘સીઢા’આહીર પરિવાર દ્વારા સા.કુંડલાના દોલતી ગામે તેના કુળદેવી મોકળીયાળીમાં ખોડીયારમાંના ચરણોમાં મહાપ્રસાદનું આયોજન આજે થયુ જેમા તાવેડાનાં ‘સીઢા’ આહીર પરિવારના વલ્કુભાઈ ઉકાભાઈ સીઢા દેવાતભાઈ સોમાતભાઈ ‘સિંઢા’તાવેડના તાલુકા સદસ્ય મહુવા (તાલુકા પંચાયત)તથા આપાબાઈ તથા ભાવરડી રાજધાની હોટલ બચુભાઈ સહિત અનેક રાજકીય આગેવાનોની હાજરી રહેલ તેમજ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસની ખાસ ઉપસ્થિતી રહેલ દોલતીગામ આજે ધર્મમય બન્યું. 

Previous articleસરકાર દ્વારા બિન અનામત વર્ગ નિગમની કામગીરીને અમલી બનાવવા કવાયત તેજ
Next articleઅંકેવાળીયા ખાતે ક્ષયરોગ જન જાગૃતિ