અંકેવાળીયા ખાતે ક્ષયરોગ જન જાગૃતિ

726
bvn642018-4.jpg

ડો.વીજય પ્રજાપતિ અને ડો. અનીલ વર્માના માર્ગદર્શન દ્વારા દ્વારા અંકેવાળીયાના બાપા સીતારામની મઢુલી ખાતે ક્ષયરોગ (ટીબી)અંગે લોક જાગૃતિ અંતર્ગત બાળકો યુવાનો અને વૃધ્ધ લોકોની વીશાળ જનસંખ્યા એકઠી કરીને વિશ્વ આરોગ્ય સંગઠનનો સંદેશ વોન્ટેડ લીડર્સ ફોર અ ટીબી ફ્રી વર્લ્ડ આપવામાં આવ્યો ટીબીનું નિદાન અને સારવાર સરકારી દવાખાનાઓમાં મફતમાં થાય છે તેમ જણાવેલ.

Previous articleમોકળીયાળી ખોડીયાર મંદિરે મહાપ્રસાદ
Next articleભંડારિયામાં યોજાશે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો પ્રથમ પાટોત્સવ