૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞ યોજાયો

893
bvn942018-2.jpg

શહેરના સંસ્કાર મંડળ પાસે આવેલ ખાડીયા કુવા ખોડીયાર મંદિર ખાતે આજરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૧૦૮ કુંડ શતચંડી મહાયજ્ઞ યોજાયો હતો. જે પ્રસંગે સેવાક સમુદાય દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.     

Previous articleસિંમધર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ
Next articleજીલ્લા જેલમાં કાચા કામના કેદીનું બીમારી સબબ મોત