કુંભારવાડા સર્કલ ખાતે કેન્ડલ માર્ચ

712
bvn21418-4.jpg

બાળાઓ ઉપર થયેલા દુષ્કર્મીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે દેશભરમાં આવેદનો અપાઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ માયનોરીટી સેલ દ્વારા આજે કુંભારવાડા સર્કલમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને બાળાને શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ઈમરાન શેખ, લાલભા ગોહિલ, પારૂલબેન ત્રિવેદી સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.    

Previous articleઅનેરા ઉત્સાહ સાથે ભાવેણાનો જન્મદિવસ ઉજવાયો
Next article દિવ્યેશ સોલંકીએ લોકપ્રશ્નો સાંભળ્યા