શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ સાથે રાણપુરમાં આવેદન અપાયું

241

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્રારા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હિન્દુઓની લાગણી ન દુભાય તે માટે રાણપુર શહેરના તમામ કતલખાના અને માસ-મટનનો વેપાર બંધ રાખવા રાણપુર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ. રાણપુર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન કતલખાના અને માસ-મટનનો વેપાર સંપુર્ણ બંધ કરાવવા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

Previous articleબ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું સોનીપતમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું
Next articleરાણપુર તાલુકાના બરાનીયા અને પાટણા ગામ બન્યા સો ટકા રસીકરણયુક્ત ગામ