૧પ દિવસથી ઉભરાતી ગટરો : રોગચાળાનો ભય

653
gandhi2992017-1.jpg

ગાંધીનગરના સે-૬/બી ચંદ્રમૌલેશ્વર મહાદેવ પાસે છેલ્લા કેટલાંક દિવસથી ગટર ઉભરાય છે. જેથી ગંદકી અને રોગચાળાની સ્થિતિ પેદા થઈ છે. 

Previous article નાના બાળકો દ્વારા ગરબાની રમઝટ બોલાવાઈ 
Next article ભારતમાંVVPAT સિસ્ટીમનો સૌપ્રથમવાર ઉપયોગ કરનાર ગુજરાત પ્રથમ મોટું રાજ્ય : બી.બી. સ્વેન