નંદકુંવરબા કોલેજ ખાતે ડો.વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન

947
bvn12122017-1.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોમર્સ કોલેજ દેવરાજનગરમાં બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે માર્કેટિંગનું મહત્વ વિષય ઉપર ડો. વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું.ઝડપથી બદલાતા આ યુગમાં માર્કેટિંગનું મહત્વ ખુબ જ વધતું જાય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓને બજારમાં કોઈપણ વસ્તુનું માર્કેટિંગનું મહત્વ કેવુ અને કેટલુ છે ? તે અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડો. વેદાંત પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું.
 

Previous articleકાતર ગામના યુવા સરપંચે ૬૦ વર્ષ જુનો પાણી પ્રશ્ન ઉકેલ્યો
Next articleદક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટરનું ગૌરવ નેશનલ ટેબલ ટેનિસમાં મન જોશીની પસંદગી