રામનવમી નિમિત્તે સંતવાણી

854
bvn2532018-12.jpg

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત રામજન્મ મહોત્સવ દ્વારા સેનાનાં જવાનો તથા રામજન્મભૂમિનાં શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા જશોનાથ ચોક ખાતે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંગીતા લાબડીયા, મેરાણ ગઢવી, અનિલ વંકાણી, બટુક ઠાકોર સહિત કલાકારોએ ભજન-સાહિત્યની રમઝટ બોલાવી હતી. 

Previous articleમુલ્ય શિક્ષણ વિષયે બાળકોના ચિત્રો
Next articleવાળંક ક્રિકેટ ટુર્નામેન્ટ