માટીના કોડીયાનું આગમન…

826
bvn10102017-8.jpg

પ્રકાશ પર્વના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ઘરને રોશનીથી ઝળહળતું કરવા માટે માટીના કલાત્મક અને અવનવી ડિઝાઈનના કોડીયાનું બજારમાં આગમન થઈ ગયુ છે. આજે પણ લોકોમાં માટીના દિવડાનું પ્રગટાવવાની પરંપરા જળવાઈ રહી છે.

Previous articleશિક્ષકો અનિષ્ઠોને સુધારવાની તાકાત ધરાવે છે : શક્તિસિંહ ગોહિલ
Next articleવડવા તખ્તેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો ભારે દેકારો