ઘોઘા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

1334
bhav792017-10.jpg

ભાવનગર જિલ્લા પંચાયતના આયુર્વેદિક શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરચંદના સહયોગથી ઘોઘા ગામે રોગ સામે રક્ષણ પ્રદાન કરતો દેશી ઔષધિયુક્ત ઉકાળાનું ગ્રામજનોમાં વિનામુલ્યે વિતરણ કરી સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.      

Previous article નર્મદા રથને સત્કારવા આખુ સવની ગામ ઉમટયુ
Next article ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં શિક્ષક દિન, ચિત્ર સ્પર્ધા યોજાઈ