ઘોઘા ગામે બસ સ્ટેશનની બિસ્માર હાલત

918
bvn1192017-10.jpg

ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ઘોઘા ગામને આપવામાં આવતી અલગ-અલગ રૂટની બસ સેવાઓ તો છીનવી લીધી પરંતુ જવાબદાર તંત્રએ બસ સ્ટેશનની સારી સ્થિતિ પણ હડપ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગરથી નજીકના અંતરનો અને નામ માત્રનો ઘોઘા તાલુકો અનેક પાયાકિય સવલતોથી આજે પણ વંચીત છે. આ બસ સ્ટેશનની હાલત અત્યંત ખરાબ છે. આ અંગે તંત્ર યોગ્ય કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Previous articleકે.પી.એસ. ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleનર્મદા રથનું ચિત્રા-ફુલસર વોર્ડમાં સ્વાગત