આથમતા અઝવાળે પતંગોનો વૈભવ

694
BVN16162018-15.jpg

મકર સંક્રાંતિના પર્વએ ઢળતી સાંજે પશ્ચિમ દિશાએ સુર્યસ્તનો સમય અને આભમાં રંગબેરંગી પતંગોનો જાજરમાન વૈભવ આભની અટારીએથી વિદાય માન થતા સુર્યનારાયણને કનકવો અભિવાહન કરીર હ્યા હોય તેવુ મનોહર દ્રશ્ય કેમેરાના કચકડે આબાદ કેદ થયું હતું. 

Previous articleભાવેણાવાસીઓએ માણ્યો મકરસંક્રાંતિનો પર્વ
Next articleફી નિયમન મુદ્દે ખાનગી શાળાઓને સુપ્રીમ દ્વારા રાહત, સરકારને ઝટકો