ગ્રામજનોએ કુવામા પડેલા મોરને બચાવ્યો

709
gandhi29-1-2018-1.jpg

કલોલ તાલુકાના આમજા ગામમા અવાવરૂ કુવામાં મોર પડી ગયો હતો. ગામના લોકોને જાણ થતા ભારે કુતુહલ સર્જાવા સાથે આ અંગે ગાંધીનગર જીલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ ચૌધરીને જાણ કરવામાં આવતાં તેઓએ ઘટના સ્થળે પહોચી આ અંગે નારદીપુર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ મોરને કુવામાંથી બહાર કઢાયો હતો. બાદ મોરને વધુ સારવાર અર્થે નારદીપુર નર્સરી મોકલી અપાયો હતો.

Previous articleજિલ્લા કક્ષાના ગણતંત્ર દિનની વલભીપુર ખાતે ઉજવણી
Next articleઅંબાજી મંદિરમાં આમંત્રણ પત્રિકા આપવા જતાં અકાસ્માતમાં બે પ્રોફેસરના કરૂણ મોત