મિશન એક્ઝામ ગુરુ શ્રી જરજીસ કાઝીનો આજ જન્મદિવસ

507

લોકસંસાર દૈનિક અખબારની જાણીતી અને લોકપ્રિય કોલમ જનરલ નોલેજ કોર્નરના રચયિતા, એક્સ સ્પીપા ફેકલ્ટી, પ્રિન્સીપાલ, શિશુવિહાર હાઈસ્કૂલ, ભાવનગર; ડિરેક્ટર, મિશન એક્ઝામ વેબસાઈટ તથા મિશન એક્ઝામ કેરિયર એકેડમી, વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી અરુણ ટ્રસ્ટ તથા ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લાખો વિદ્યાર્થીઓના પથદર્શક એવા તથા આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે સતત અને નિયમિત મફત માર્ગદર્શન અને મટિરિયલ પૂરું પાડનાર મિશન એક્ઝામ ગુરુ શ્રી જરજીસ કાઝીનો આજ જન્મદિવસ છે.તેમના હજારો ચાહકો તેમને જન્મદિવસની શુભકામના પાઠવે છે.તેઓ તેમનો જન્મદિવસ તેમના પરિવાર સાથે સાદાઈથી ઉજવશે.  જરજીસ કાઝીસર : મો. ૮૨૬૪૨૯૨૯૨૯

Previous articleલાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી પ્રાથમિક શાળા માં મધ્યાન ભોજન ના બાળકો માટે શેડ બનાવવા ની સરપંચ ની રજુઆત
Next articleલાઠી તાલુકા ના આસોદર મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન ની હિમાયત સારી સુટેવ અંગે ડો આર આર મકવાણા નું માર્ગદર્શન